Dental Health tips-Gujarati

ડહાપણ દાઢની સારવાર | wisdom teeth treatment rajkot
Table of Contents ડહાપણ દાઢની તકલીફ મોટાભાગના લોકોમાં એવી માન્યતા હોય છે કે ડહાપણ દાઢ ઉગે ત્યારે ખુબ જ દુખાવો થાય છે.પેઢા પર કે મોઢા પર

શું તમને પેઢાં નો રોગ પાયોરીયા તો નથી ને ? જાણો તેના કારણો અને ઉપાય .
પાયોરિયા દાંતનો સૌથી વધુ થતો રોગ છે અને દાંત ગુમાવવાનું સૌથી મોટું કારણ છે. આ રોગમાં દાંતના બંધારણને કોઈ નુકશાન થતું નથી પણ દાંતના મુળીયાંને જડબાની અંદર મજબુત રીતે જકડી રાખતી

દાંતમાં સડો શું છે? દાંત કેમ સડી જાય છે ?, તેને અટકાવવા શું કરવું
દાંત ની સારવાર માટે આવેલ મોટાભાગના દર્દી એક સવાલ અચૂક કરે છે કે, અમે રોજ બ્રશ કરીયે છીયે તોય મારા દાંત કેમ સડી જાય છે. આપણ ને એમ જ હોય છે કે બે ટાઈમ બ્રશ કરી એટલે કોઈ પ્રોબ્લેમ ના થાય. પણ એવું નથી હોતું, દાંત ના સડા માટે બીજા કારણો પણ જવાબદાર હોય છે.અલબત દાંત ની બ્રશ વડે યોગી સફાઈ કરવી તો જરૂરી છે જ પણ સાથે બીજા કારણો..

દાંતની રૂટ કેનાલ શું છે? શા માટે કરવી જરૂરી છે?
આદર્શ રીતે તો તમારા દાંત આજીવન તમારી સાથે રહેવા જોઈએ, પરંતુ કમનસીબે દાંતમાં સડો અથવા ઈજાને કારણે જો દાંતમાં ઇન્ફેક્શન થાય તો દાંતને બચાવવા રૂટ કેનાલ ટ્રીટમેન્ટની જરૂર પડે. પહેલાના સમયમાં આવા દુઃખતા, સડેલા દાંતને
