Dental Health tips-Gujarati

મો ની દુર્ગંધ ના ઘરગથું ઉપચાર
૮૦ % કિસ્સામાં મો માથી દુર્ગંધ આવવાનું સૌથી સામાન્ય કારણ દાંત ની અપૂરતી સ્વચ્છતા છે. દાંતમાં સડો કે જગ્યા માં જો ખોરાક ફસાયેલો રહે તો

મોઢાની ચાંદી /છાલાંની સારવાર
મોઢાની ચાંદી જો સમયસર અને યોગ્ય રીતે સારવાર ન લેવાય તો વારંવાર તકલીફ આપી શકે છે. Sanjivani Dental Hospital, Rajkot ખાતે મોઢાની ચાંદી ની સંપૂર્ણ તપાસ, અસરકારક સારવાર અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી દર્દીને ઝડપી અને લાંબા સમયની રાહત મળે

દાંત તંદુરસ્ત રાખવાના સાત સોનેરી નિયમો
શરીરની તંદુરસ્તી માટે દાંત તંદુરસ્ત હોવા જરૂરી છે. મોઢું એ શરીરનું પ્રવેશદ્રાર છે, જો મોમાં જ રોગનું ઘર હોય તો, આખું શરીર કેવી રીતે તંદુરસ્ત

દાંતની રૂટ કેનાલ શું છે? શા માટે કરવી જરૂરી છે?
આદર્શ રીતે તો તમારા દાંત આજીવન તમારી સાથે રહેવા જોઈએ, પરંતુ કમનસીબે દાંતમાં સડો અથવા ઈજાને કારણે જો દાંતમાં ઇન્ફેક્શન થાય તો દાંતને બચાવવા રૂટ કેનાલ ટ્રીટમેન્ટની જરૂર પડે. પહેલાના સમયમાં આવા દુઃખતા, સડેલા દાંતને
