Dental Health tips-Gujarati

શું તમને પેઢાં નો રોગ પાયોરીયા તો નથી ને ? જાણો તેના કારણો અને ઉપાય .
પાયોરિયા દાંતનો સૌથી વધુ થતો રોગ છે અને દાંત ગુમાવવાનું સૌથી મોટું કારણ છે. આ રોગમાં દાંતના બંધારણને કોઈ નુકશાન થતું નથી પણ દાંતના મુળીયાંને જડબાની અંદર મજબુત રીતે જકડી રાખતી

દાંતની રૂટ કેનાલ શું છે? શા માટે કરવી જરૂરી છે?
આદર્શ રીતે તો તમારા દાંત આજીવન તમારી સાથે રહેવા જોઈએ, પરંતુ કમનસીબે દાંતમાં સડો અથવા ઈજાને કારણે જો દાંતમાં ઇન્ફેક્શન થાય તો દાંતને બચાવવા રૂટ કેનાલ ટ્રીટમેન્ટની જરૂર પડે. પહેલાના સમયમાં આવા દુઃખતા, સડેલા દાંતને

મો ની દુર્ગંધ ના ઘરગથું ઉપચાર
૮૦ % કિસ્સામાં મો માથી દુર્ગંધ આવવાનું સૌથી સામાન્ય કારણ દાંત ની અપૂરતી સ્વચ્છતા છે. દાંતમાં સડો કે જગ્યા માં જો ખોરાક ફસાયેલો રહે તો

શું તમારા દાંત સેન્સિટિવ થઈ ગયા છે જાણો તેના કારણો અને ઉપાય| Cure of tooth sensitivity
Table of Contents દાંત ની સેન્સિટિવિટી ઘણાં લોકોના દાંત સેન્સિટિવ થઈ જતા હોય છે ઘણી વખત ગોળા નું નોર્મલ પાણી કે મીઠી કે ઠંડી ચીજ