Dental Health tips-Gujarati

મો ની દુર્ગંધ ના ઘરગથું ઉપચાર
૮૦ % કિસ્સામાં મો માથી દુર્ગંધ આવવાનું સૌથી સામાન્ય કારણ દાંત ની અપૂરતી સ્વચ્છતા છે. દાંતમાં સડો કે જગ્યા માં જો ખોરાક ફસાયેલો રહે તો

મો ની દુર્ગંધ ના કારણો
જ્યારે તમે વાત કરો છો ત્યારે તમારા મો માંથી આવતી દુર્ગંધને લીધે શું તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો તમને ટાળે છે? જો હા, તો માહિતીનો

દાંતની રૂટ કેનાલ શું છે? શા માટે કરવી જરૂરી છે?
આદર્શ રીતે તો તમારા દાંત આજીવન તમારી સાથે રહેવા જોઈએ, પરંતુ કમનસીબે દાંતમાં સડો અથવા ઈજાને કારણે જો દાંતમાં ઇન્ફેક્શન થાય તો દાંતને બચાવવા રૂટ કેનાલ ટ્રીટમેન્ટની જરૂર પડે. પહેલાના સમયમાં આવા દુઃખતા, સડેલા દાંતને

દાંતમાં સડો શું છે? દાંત કેમ સડી જાય છે ?, તેને અટકાવવા શું કરવું
દાંત ની સારવાર માટે આવેલ મોટાભાગના દર્દી એક સવાલ અચૂક કરે છે કે, અમે રોજ બ્રશ કરીયે છીયે તોય મારા દાંત કેમ સડી જાય છે. આપણ ને એમ જ હોય છે કે બે ટાઈમ બ્રશ કરી એટલે કોઈ પ્રોબ્લેમ ના થાય. પણ એવું નથી હોતું, દાંત ના સડા માટે બીજા કારણો પણ જવાબદાર હોય છે.અલબત દાંત ની બ્રશ વડે યોગી સફાઈ કરવી તો જરૂરી છે જ પણ સાથે બીજા કારણો..
