Dental Health tips-Gujarati

દાંતની રૂટ કેનાલ શું છે? શા માટે કરવી જરૂરી છે?
આદર્શ રીતે તો તમારા દાંત આજીવન તમારી સાથે રહેવા જોઈએ, પરંતુ કમનસીબે દાંતમાં સડો અથવા ઈજાને કારણે જો દાંતમાં ઇન્ફેક્શન થાય તો દાંતને બચાવવા રૂટ કેનાલ ટ્રીટમેન્ટની જરૂર પડે. પહેલાના સમયમાં આવા દુઃખતા, સડેલા દાંતને

દાંત તંદુરસ્ત રાખવાના સાત સોનેરી નિયમો
શરીરની તંદુરસ્તી માટે દાંત તંદુરસ્ત હોવા જરૂરી છે. મોઢું એ શરીરનું પ્રવેશદ્રાર છે, જો મોમાં જ રોગનું ઘર હોય તો, આખું શરીર કેવી રીતે તંદુરસ્ત

દાંત માટે કઈ ટુથપેસ્ટ સારી?
આપણે ટીવી પર એવી ઘણી જાહેરાત જોઈએ છીએ જેમાં લોકો એવું પૂછે છે કે, શું તમારા ટુથપેસ્ટમાં મીઠું છે? કારણ કે એનાથી દાંત પરના બધા કીટાણુ મરી જાય છે.

મો ની દુર્ગંધ ના કારણો
જ્યારે તમે વાત કરો છો ત્યારે તમારા મો માંથી આવતી દુર્ગંધને લીધે શું તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો તમને ટાળે છે? જો હા, તો માહિતીનો
