Dental Health tips-Gujarati

મો ની દુર્ગંધ ના ઘરગથું ઉપચાર
૮૦ % કિસ્સામાં મો માથી દુર્ગંધ આવવાનું સૌથી સામાન્ય કારણ દાંત ની અપૂરતી સ્વચ્છતા છે. દાંતમાં સડો કે જગ્યા માં જો ખોરાક ફસાયેલો રહે તો

દાંતમાં સડો શું છે? દાંત કેમ સડી જાય છે ?, તેને અટકાવવા શું કરવું
દાંત ની સારવાર માટે આવેલ મોટાભાગના દર્દી એક સવાલ અચૂક કરે છે કે, અમે રોજ બ્રશ કરીયે છીયે તોય મારા દાંત કેમ સડી જાય છે. આપણ ને એમ જ હોય છે કે બે ટાઈમ બ્રશ કરી એટલે કોઈ પ્રોબ્લેમ ના થાય. પણ એવું નથી હોતું, દાંત ના સડા માટે બીજા કારણો પણ જવાબદાર હોય છે.અલબત દાંત ની બ્રશ વડે યોગી સફાઈ કરવી તો જરૂરી છે જ પણ સાથે બીજા કારણો..

દાંત માટે કઈ ટુથપેસ્ટ સારી?
આપણે ટીવી પર એવી ઘણી જાહેરાત જોઈએ છીએ જેમાં લોકો એવું પૂછે છે કે, શું તમારા ટુથપેસ્ટમાં મીઠું છે? કારણ કે એનાથી દાંત પરના બધા કીટાણુ મરી જાય છે.

દાંત તંદુરસ્ત રાખવાના સાત સોનેરી નિયમો
શરીરની તંદુરસ્તી માટે દાંત તંદુરસ્ત હોવા જરૂરી છે. મોઢું એ શરીરનું પ્રવેશદ્રાર છે, જો મોમાં જ રોગનું ઘર હોય તો, આખું શરીર કેવી રીતે તંદુરસ્ત
