Dental tips Gujarati

mouth ulcer treatment

મોઢાની ચાંદી /છાલાંની સારવાર

મોઢાની ચાંદી જો સમયસર અને યોગ્ય રીતે સારવાર ન લેવાય તો વારંવાર તકલીફ આપી શકે છે. Sanjivani Dental Hospital, Rajkot ખાતે મોઢાની ચાંદી ની સંપૂર્ણ તપાસ, અસરકારક સારવાર અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી દર્દીને ઝડપી અને લાંબા સમયની રાહત મળે

sensitive-tooth-treatment-rajkot

શું તમારા દાંત સેન્સિટિવ થઈ ગયા છે જાણો તેના કારણો અને ઉપાય| Cure of tooth sensitivity

Table of Contents દાંત ની સેન્સિટિવિટી ઘણાં લોકોના દાંત સેન્સિટિવ થઈ જતા હોય છે ઘણી વખત ગોળા નું નોર્મલ પાણી કે મીઠી કે ઠંડી ચીજ જેવી કે આઈસ્ક્રીમ કે કોલ્ડ્રિંક્સ પીવામાં અચાનકજ સબાકા આવતા હોય છે જે દુખાવો ઘણી વખત અસહ્ય થઈ જાય છે  આપણો દાંત ત્રણ  પડનો બનેલો હોય છે જેમાં સૌથી બહારનું આવરણ …

શું તમારા દાંત સેન્સિટિવ થઈ ગયા છે જાણો તેના કારણો અને ઉપાય| Cure of tooth sensitivity Read More »

wisdom-tooth-pain-rajkot

ડહાપણ દાઢની સારવાર | wisdom teeth treatment rajkot

Table of Contents ડહાપણ દાઢની તકલીફ મોટાભાગના લોકોમાં એવી માન્યતા હોય છે કે ડહાપણ દાઢ ઉગે ત્યારે ખુબ જ દુખાવો થાય છે.પેઢા પર કે મોઢા પર સોજો આવે છે અને મોઢું ખોલવામાં તકલીફ પડે છે. સૌ પ્રથમ આપને એ જાણશું કે ડહાપણ દાઢ આવે ત્યારે શા માટે તક્લીફ થાય છે. પુખ્ત વયના માણસોને ૩૨ દાંત હોય …

ડહાપણ દાઢની સારવાર | wisdom teeth treatment rajkot Read More »

dental-impants-in-rajkot

ડેન્ટલ ઈમ્પ્લાન્ટ – ગુમાવેલા દાંત ફરીથી બેસાડવા માટેનો શ્રેષ્ઠ ઉપાય / what is dental implant

Table of Contents ડેન્ટલ ઇમ્પ્લાન્ટ શું છે? ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એ ટાઇટેનિયમ ધાતુ માથી બનેલ આર્ટિફિશ્યલ મૂળિયું છે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એ કાઢી નાખેલ કે પડીગયેલ  દાંતને રિપ્લેસ કરવા ની પદ્ધતિ છે. એટલેકે  ડેન્ટલ ઇમ્પ્લાન્ટનો ઉપયોગ એક દાંત અથવા તમારા બધા દાંતને  ફિક્સ  કરવા માટે  થઈ શકે છે. ડેન્ટલ ઈમ્પ્લાન્ટ કુદરતી દાંત જેવું જ લાગે છે, કુદરતી …

ડેન્ટલ ઈમ્પ્લાન્ટ – ગુમાવેલા દાંત ફરીથી બેસાડવા માટેનો શ્રેષ્ઠ ઉપાય / what is dental implant Read More »

what-is-mucormycosis-in-rajkot

કોરોના પછી દાંત અને જડબામાં થતો મ્યુકોરમાઈકોસિસ શું છે. જાણો તેના કારણો, લક્ષણ અને બચવાના ઉપાય

કોવિડથી સાજા થતા દર્દીઓમાં મ્યૂકરમાઈકોસીસ એટલે કે બ્લેક ફંગસના કેસોએ ચિંતા વધારી છે.  અને આ બીમારી દર્દીઓ માટે વધુ જીવલેણ બની રહી છે.

ચાલો જાણીએ આ બીમારી શું છે. અને કેટલી ઘાતક છે. તેનાથી બચવા શું  કરવુ

what-is-tooth-decay

દાંતમાં સડો શું છે? દાંત કેમ સડી જાય છે ?, તેને અટકાવવા શું કરવું

દાંત ની સારવાર માટે આવેલ મોટાભાગના દર્દી એક સવાલ અચૂક કરે છે કે, અમે રોજ બ્રશ કરીયે છીયે તોય મારા દાંત કેમ સડી જાય છે. આપણ ને એમ જ હોય છે કે બે ટાઈમ બ્રશ કરી એટલે કોઈ પ્રોબ્લેમ ના થાય. પણ એવું નથી હોતું, દાંત ના સડા માટે બીજા કારણો પણ જવાબદાર હોય છે.અલબત દાંત ની બ્રશ વડે યોગી સફાઈ કરવી તો જરૂરી છે જ પણ સાથે બીજા કારણો..

payoria-treatment-rajkot-dental

શું તમને પેઢાં નો રોગ પાયોરીયા તો નથી ને ? જાણો તેના કારણો અને ઉપાય .

પાયોરિયા દાંતનો સૌથી વધુ થતો રોગ છે અને દાંત ગુમાવવાનું સૌથી મોટું કારણ છે. આ રોગમાં દાંતના બંધારણને કોઈ નુકશાન થતું નથી પણ દાંતના મુળીયાંને જડબાની અંદર મજબુત રીતે જકડી રાખતી

best-toothpaste-for-teeth-rajkot

દાંત માટે કઈ ટુથપેસ્ટ સારી?

આપણે ટીવી પર એવી ઘણી જાહેરાત જોઈએ છીએ જેમાં લોકો એવું પૂછે છે કે, શું તમારા ટુથપેસ્ટમાં મીઠું છે? કારણ કે એનાથી દાંત પરના બધા કીટાણુ મરી જાય છે.

root canal treatment in rajkot

દાંતની રૂટ કેનાલ શું છે? શા માટે કરવી જરૂરી છે?

આદર્શ રીતે તો તમારા દાંત આજીવન તમારી સાથે રહેવા જોઈએ, પરંતુ કમનસીબે દાંતમાં સડો અથવા ઈજાને કારણે જો દાંતમાં ઇન્ફેક્શન થાય તો દાંતને બચાવવા રૂટ કેનાલ ટ્રીટમેન્ટની જરૂર પડે. પહેલાના સમયમાં આવા દુઃખતા, સડેલા દાંતને

bad-smell-treatment

મો ની દુર્ગંધ ના ઘરગથું ઉપચાર

૮૦ % કિસ્સામાં  મો માથી  દુર્ગંધ આવવાનું  સૌથી સામાન્ય કારણ  દાંત ની અપૂરતી સ્વચ્છતા છે.  દાંતમાં  સડો કે  જગ્યા માં જો ખોરાક ફસાયેલો રહે તો  પેઢા  અને દાંત માં ઇન્ફેકશન થાય  છે જે આગળ જતાં પાયોરિયા કે રસી  થવાનું જોખમ રહે છે.  આ પેઢાના ઇન્ફેકશન  તેમજ ખોરાક ના બારીક કણો ના કોહવાટ ને લીધે મો …

મો ની દુર્ગંધ ના ઘરગથું ઉપચાર Read More »

Book Appointment for Consultation